નાભિ એ કુદરતની એક અદભૂત દેન છે.

ક ૬૨ વર્ષ ના વડીલને અચાનક ડાબી આંખથી ઓછુ દેખાવા નુ સરુ થયુ ખાસ કરીને રાત્રે નજર નહિવત થવા લાગી તપાસ કરતા એવુ નિસ્કર્ષ આવ્યુ કે એની આંખો બરાબર છે પરંતુ ડાબી આંખ ની રક્તવાહિની સુકાતી હોઈ તેવા રીપૉટ આવિયા હવે તેવો તે આખ થી જીવનભર જોઈ નહિ શકે. આવુ કહે મા આવિયુ....મિત્રો એવૂ સક્ય નથી.. 

                    તો મિત્રો આપણુ શરીર એ પરમાત્મા ની એક અદભુત દેન છે...ગર્ભની ઉત્પત્તિ નાભિના પાછળ થાયે છે અને એને માતાની સાથે જોડેલ નાડ થી પોષણ મળે છે અને એટલેજ મૃત્યુ પછી ૩ કલાક સુધી નાભિ ગરમ હોય છે. ગર્ભના નિર્માણ પછી ૨૭૦ દિવસ એટલે કે નવ મહિના પછી એક સંપૂર્ણ બાળ સ્વરૂપ થાય છે. ગર્ભ સાથે સર્વે નસો નું જોડાણ નાભિ દ્વારા હોવાથી નાભિ એ અદભુત ભાગ છે...



નાભિ ની પાછળ ના ભાગ માં "પેચોટી" હોય છે જેમાં ૭૨૦૦૦ થી વધુ રક્તવાહિની આવેલી હોય છે.આપણા શરીરની કૂલ રક્તવાહિની ની લંબાઈ એટલે પૃથ્વી ના વર્તુળ બે વખત થાય એટલી લંબાઇ હોય છે.

નાભિ મા સુધ ગાય નુ ઘી અને તેલ લગાવા થી ઘણાબધા શારીરિક દુર્બલતા ના ઉપાય થાય છે.

*આંખોનો સુકાવુ , નજર કમજોર થવી , ચમકદાર ત્વચા અને વાળ માટે ના ઉપાયો ...*
સુતા પહેલા ત્રણ થી સાત ટીપા શુદ્ધ ઘી અને ખોપરેલ તેલ નાભિમા નાખવુ અને નાભિની આજુબાજુ દોઢ ઇંચ ના વર્તુળ મા પસરાવી નાખવુ .

*ઘૂંટણના દર્દમાં*
સુતા પહેલા ત્રણ થી સાત ટીપા એરંડિયા નું તેલ નાભિમા નાખવુ અને એની આજુબાજુ દોઢ ઇંચમાં પસરાવી નાખવુ 

*સરીર મા ધ્રુજારી તથા સાંધા નું દુખવુ તથા સુકી ત્વચા ના ઉપાય માટે*
રાત્રે સુતા પહેલા ત્રણ થી સાત ટીપા રાઈનું તેલ નાભિમાં નાખવુ અને એની આજુબાજુ દોઢ ઇંચના વર્તુળમાં પસરાવી નાખવુ  

*મોઢા ઉપર તથા વાસા મા થતા ખીલ માટે* લીંબડા નુ તેલ ત્રણ થી સાત ટીપા..  

*નાભિમા તેલ નાખવાનુ કારણ*
નાભિને ખબર હોય છે કે કઈ રક્તવાહિ ની સુકાઈ રહી છે, એટલે એમા એ તેલ ને પસાર કરીને નાખે છે.
જયારે બાળક નાનું હોય છે અને એના પેટ માં દુખતું હોય ત્યારે આપણે હિંગ તથા પાણી અથવા તેલ નું મિશ્રણ એના પેટ અને નાભિ ની આજુબાજુ લગાવતા. અને તરતજ બાળકનું પેટ દુ:ખવુ મટી જતુ , બસ તેલનું પણ એવુજ કામ છે.

*ઘી અને તેલ ને નાભી માં નાખવા માટે ડ્રોપર નો ઉપયોગ કરુવો જેથી ઘી અને તેલ નાખવુ સરળ રહે .*

*યોગ આચાયૅ હરીશભાઈ વૈદ* *વડોદરા*

Post a Comment

और नया पुराने
close