" અદાણી " અને "અંબાણી " જે પણ ધંધા મા પડ્યા તે ધંધા ની મોનોપોલી ખતમ કરી નાખી અને ભારતીય ગ્રાહકો ને જબરજસ્ત ફાયદો જ કરાવ્યો છતાય નફો કરે છે તો વિચારો પહેલાં કેટલી લુંટ હશે..??🤔
કેટલાનુ કમીશન અને નુકસાન થયું હશે આ બન્ને મહારથીઓ થી ...🤫🤫

ઉદાહરણ  :> jio નહોતું ત્યારે આપણું બીલ કેટલું આવતું..?? કેટલી લુંટ ચાલતી હતી..અત્યારે દરેક કંપની મજબુર બની વળી બ્રિટન ની "વોડાફોન " તો સાવ પાયમાલ થઈ ગયી..
હવે " અદાણી એગ્રો " એ ઝંપલાવ્યું છે તો વિરોધ ઉભા થાય છે..અદાણી ગોડાઉન કેમ બનાવે છે..?? જ્યારે દેશ મા વિદેશી કંપનીઓ " પેપ્સીકો" , વોલમાર્ટ " HUL" ITC" મોટા મોટા ગોડાઉન પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર મા બનાવતી ત્યારે કોઈ જ વાધો નહોતો..તો "અદાણી " નો જ વિરોધ કેમ..??🤔🤔

રિલાયન્સ રીટેઈલ " રિલાયન્સ ડિજીટલ " હવે આખા દેશમાં પ્રસરી રહ્યું છે..તો "એમેઝોન " ફ્લિપકાર્ડ " ને તકલીફ તો થવાની જ..🤔🤔
સ્વદેશી " પતંજલિ " ના આવવાથી  કોલગેટ " HUL ( લક્સ, પોન્ડ્સ) જેવી એકહથ્થુ લુંટ કરવા વાળા ને તકલીફ તો થઈ છે..
ચીન દુનિયા ને હવે "5G" ટેકનોલોજી વેચે છે ભારત મા પણ આવવું છે ત્યારે "Jio" એ પોતાની સ્વદેશી " 5G" ટેકનોલોજી વિકસિત કરીને તકલીફ તો ઉભી કરી જ છે..
"અદાણી પોર્ટ " અદાણી એન્ટરપ્રાઇઝ " ના લીધે ઘણા ની મોનોપોલી ખતમ થઈ છે..
હવે જ્યારે આપણા દેશના ઉદ્યોગપતિઓ કાઈક કરી રહ્યા છે, દેશને ફાયદો અપાવી રહ્યા છે ત્યારે આપણા જ દેશના કેટલાક લોકો આમનો વિરોધ શું કામ કરે છે..???🤔🤔
જે વિદેશી કંપનીઓ કરોડો રુપિયા એડ્વટાઈજ માટે ખર્ચી શકતા હોય તો કરોડો રુપિયા નેતાઓને આપી ને આમને અફવાઓ ફેલાવી બદનામ કરવા ના ખર્ચી શકે..??🤔
નહીંતર  " અદાણી " અંબાણી " કે પતંજલિ ક્યા આપણને જબરજસ્તી આપી દે છે કે લઈ લે છે..
ખેલ સમજો  : >>👇🏾👇🏾
સૌથી પહેલાં " રફાલ " સોદો અટકાવા વિદેશી કંપનીઓ એ "રાહુલગાધી " ને તૈયાર કરેલો અફવાઓ ફેલાવેલી વિદેશી અખબારો મા પૈસા આપી જુઠ્ઠા સમાચારો પ્રકાશિત કરેલા કેટલાક દેશી અખબારો ને પણ લાખો ખવાડેવેલા..
છેલ્લે જુઠ્ઠાણું ફેલાવવા બદલ રાહુલગાધી એ કોર્ટે મા માફી પણ માગી.ભલે એ અખબારો એ ના છાપ્યું હોય..
પછી "અદાણી " અંબાણી નો વિરોધ "શાહીબાગ " મા શરું થયો .. વિચારો "CAA" મા આમને શું લેવા દેવા..??
અત્યારે પંજાબ ના ખેડૂત નેતા આમનો વિરોધ કરે છે.. અદાણી એ ગોડાઉન કેમ બનાવ્યા ..??? હવે જમીન હડપી લેશે..વગેરે વગેરે..
પંજાબ વર્ષો થી દેશી, વિદેશી કંપનીઓ ના મસ મોટા ગોડાઉન છે ત્યાં કાઈ વાધો નથી..હવે આ લોકો બનાવે તો કે છે સંગ્રહ કરશે ,મોઘવારી વધશે.. 
હકીકતમાં આમના આવવાથી અને મોટા મોટા ગોડાઉન બનાવી ને સંગ્રહ કરવાથી લાખો ટન જે અનાજ, શાકભાજી,ફળો  બગડી જતા એ હવે સ્ટોરેજ થશે . તકલીફ એ છે હવે મોઘવારી કાબુમાં રહશે અને વચેટિયાઓ ની મલાઈમા ફટકો પડશે..
મોઘવારી તો વર્ષો થી વધતી રહી છે હવે શું કામ અફવાઓ ફેલાવો છો..??
ટુંકમાં "અદાણી " અને "અંબાણી " થી કેટલાક વિદેશી એજન્ટો ને તકલીફ છે..અને કેટલાક ફક્ત ને ફક્ત મોદી વિરોધ મા આ અફવાઓ જાણ્યા જોયા વગર ફેલાવે રાખે છે અને પોતાનાજ પગ ઉપર કુહાડો મારે છે...

આ હકીકત દરેક સુધી પહોચાડો..🙏🏽🙏🏽🙏🏽





1 टिप्पणियाँ

  1. Harry
    riteshdotnetinstitute@gmail.com
    Appreciate your piece of content. Good stuff! I am just reaching out because I recently published a content that might be a good fit. Either way Keep up the good work.

    जवाब देंहटाएं

एक टिप्पणी भेजें

और नया पुराने
close