જેને આપડે સવાર માં થૂંકી દઈએ છીએ, તે અમૃત છે, કેન્સર ઉપરાંત સેંકડો બીમારીઓ સારી કરી શકે છે

 વિષય છે સવારે ઉઠીને શું શું કરી શકાય?
આયુર્વેદ પ્રમાણે તમે જયારે સવારે ઉઠો તો સૌથી પહેલા પાણી પીઓ. એટલે કે દિવસની શરૂઆત પાણી થી કરો. આ ક્રિયાને “ઉષાપાન” કહે છે. ઉષાપાન નો અર્થ થાય છે કે સવારે ચાર વાગ્યે ઉઠો અને ઉઠીને સૌથી પહેલા પાણી પીઓ (૪ વાગે ઉઠતા નાં હોય તો જ્યારે ઉઠો ત્યારે)

તેના બે કારણ એ છે કે જયારે આપણે રાત્રે સૂઈને સવારે ઉઠીએ છીએ તો આપણા મોઢામાં લાળ નું પ્રમાણ ખુબ જા હોય છે. અને જો આપણે પાણી પી લઈશું તો લાળ અંદર જતી રહેશે. એટલા માટે ક્યારેય સવારે ઉઠીને દાંત ન ધુઓ અને ના કોગળા કરો. કેમ કે આમ કરવાથી તે લાળ બહાર થુંકવી પડે છે. અને સવારની લાળ ખૂબ જ વધુ એલ્કલાઈન હોય છે, અને શરીરમાં જઈને ઘણા લાભ કરે છે.

લાળ શરીરમાં જઈને પેટની બધી બીમારીઓનો નાશ કરી દેશે. જરા પણ એસિડ બનવા નહીં દે. અને બધી બીમારીઓની શરૂઆત પેટ થી જ થાય છે.
Saliva PH 8.4


રાજીવ ભાઈ જણાવે છે કે તેમને સવારની લાળ ને જયારે ટેસ્ટ કરીને તેનો PH  કાઢ્યો તો તે 8.4 નીકળ્યું. જેનાથી એ સાબિત થાય છે કે સવારની બનેલી લાળ માં ખૂબ જ વધુ મેડિસિનલ પ્રોપર્ટીઝ રહેલી છે. ઘણા બધા લોકોને આંખોની નીચે કાળા અર્ધ ચક્ર આકારના ધાબા થાય છે તે ઠીક ન થાય તો સવાર સવારની બનેલી લાળ ને કાળી જગ્યા ઉપર લગાવીને હળવી માલિશ કરો થોડા જ દીવસમાં તે ઠીક થઇ જશે.
જો કોઈની આંખો નબળી હોય અને તે ચશ્મા દૂર કરવા માંગતા હોય તો સવારની લાળ ને આંખમાં કાજલની જેમ લગાડો. તમારા ચશ્મા નીકળી જશે. જો શરીરમાં તમને ક્યાંય ઘા વાગ્યો છે અને તે જલ્દી સારું થતું નથી તો તે જગ્યાએ પણ તમે લાળ લગાડી દો. તેની અસર તમને જલ્દી જોવા મળશે. જો કોઈને ફોડકી કે ખીલ,મોહાસે કે છાપીયા થઇ જાય કે તેમનો ચહેરો ખુબજ ખરાબ દેખાવા લાગે તો એવામાં તેને સવારની લાળ ચહેરા પર લગાડવી જોઈએ. આમ કરવાથી તેમના ડાધ પણ મટી જશે.

રાજીવ ભાઈ જણાવે છે કે એક વખત તેમની પાસે એક દર્દી આવેલો જેનો ગરમ ગરમ દૂધથી હાથ દાઝી ગયો હતો. તેનો ધા તો ઠીક થઇ ગયો પણ ડાઘ દૂર થતો ન હતો. અને આ દર્દીને કોઈ પણ રીતે તે ડાઘ મટાડવો હતો. કેમ કે તે એક છોકરી હતી અને તેના લગ્ન થવાના હતા.
તેના ઘરવાળા પરેશાન હતા કે સાસરિયાવાળા એ જોઈ લીધું તો ન જાણે શું થશે. તો રાજીવ ભાઈ એ કહ્યું ઘરવાળા ને પોતેજ સાચું જણાવી દે. તો છોકરીનું કહેવું હતું કે તે જણાવી શકે તેમ નથી તેનાંથી તેની સગાઈ તૂટી ન જાય એટલા માટે તેને ડાઘમાંથી છુટકારો જોઈએ છે તો રાજીવ ભાઈ એ તેને લાળ લગાડવાની સલાહ આપી. તે છોકરીએ રોજ લાળ લગાડવાનું શરૂ કરી દીધું અને 6-7 મહિનામાં જ તેનો ડાઘ એકદમ ગાયબ થઇ ગયો.

તમારા જોવામાં ક્યારેય આવ્યું છે કે જાનવરોને જયારે પણ કઈ વાગે છે અને તેના ઘા ને ચાટવા લાગે છે તે ભાગને વધુ ચાટીને જ મટાડે છે તો જાનવરોની પણ એજ વાત છે જે મનુષ્યની છે જાનવરોની લાળ પણ એલ્કેલાઇન છે અને ઘા ને ચાટીને એમ જ ઠીક કરી દે છે. ગાય પોતાના બચ્ચાને ચાટી ચાટી ને તેની બધી જ બિમારી મટાડી દે છે મનુષ્ય પણ કરી શકે છે બસ તેમાં સેન્સ ફુલ થવાની જરૂર છે.

રાજીવભાઈની પાસે બે દર્દી એવા છે જે કેન્સરના છેલ્લા સ્ટેજમાં છે તેમને બચવાની સંભાવના બિલકુલ છૂટી ગઈ છે હવે તેમને દૂધ પણ પીવરાઓ ચા પણ પીવરાઓ તો બધું બહાર આવી જાય છે કઈ પણ અંદર નથી જતું કેમ કે લાળ જ નથી તો તે કરોડપતિ તેમને કહે છે કે કઈક દવા બતાવો,

 જો તમારી પાસે વધારે પૈસા છે તો અમેરિકા થી આયાત કરો લાળ નું પેકેટ આવે છે અમેરિકામાં મળે છે અમેરિકામાં અમુક કંપનીઓ છે જે લાળ નો બિજનેશ કરે છે તે મનુષ્યની જ હોય છે જેવી રીતે શેમ્પુ નું પેકેટ હોય છે ને તેવી જ રીતે તેઓ તેમાં લાળ ભરીને વેચે છે. 5 મિલી ગ્રામનું પેકેટ રૂપિયા 10000 નું છે તો તે બંને દર્દી દરરોજ 10 થી 12 પેકેટ ની લાળ ખરીદી ને રોજના 6000 થી 7000 ખર્ચ કરે છે પરંતુ સ્થિતિ બીજા દિવસે પછી પહેલા જેવી જ થઇ જાય છે મોઢું આખું સૂકું રહે છે એક બીજાની લાળ બીજાને કામ નથી આવતી પરંતુ તેઓ પોતાના સંતોષ માટે કરે છે જરૂર.

આજકાલ અમુક જીવન વીમા કંપની ઓ એ વીમા સાથે એક નવો જ નિયમ પોતાની સાથે જોડી દીધેલ છે. તે કોઈનો જીવન વીમે ઉતારતા પહેલા તમારા મોઢાની લાળ ની તપાસ કરાવે છે જે તેમાં એક્સલાઈન ઓછી હશે તો વીમો નહિ ઉતારે કેમ કે તેમને ખબર છે કે તમારી જીવવાની આશા આમ પણ ઓછી છે. જાણકારી તમે ઇન્ટરનેટ ઉપરથી લઇ શકો છો.

આ કામ માટે તો ભગવાને તમને વ્યવસ્થા કરી આપેલ છે તેને ખરાબ ન કરશો આ વ્યવસ્થા ખરાબ કેમ થાય છે? લાળ સૌથી ઓછી ત્યારે બને છે જયારે તમે કોઈ એવી વસ્તુનો ઉપયોગ કરો છો તે બધા એકલેલાઇન છે. આપણા જીવનમાં તમે જેટલા પણ ટૂથપેસ્ટ કરો છો તે બધા એન્ટીઆલ્કલાઇન છે તે બધા તમારી લાળ નું ઉત્પન્ન થવાની ક્ષમતા ઘટાડી દે છે. કોલગેટ હોય પેપ્સોડેન્ટ હોય કે સિબાકા હોય આ ટૂથપેસ્ટ એવા છે જે એલ્કાઇન ને ઘટાડે છે માટે મારી તમને વિનંતી છે કે પેસ્ટ ના કરો કેમ કે તમારો લાળ બનવાનું ઓછું થઇ જશે.

તમે કહેશો પેસ્ટમાં એવું શું છે જે લાળ ઘટાડે છે. પેસ્ટમાં એક કેમિકલ મેળવવામાં જેનું નામ છે સોડિયમ લારીસ સલ્ફેટ આ સોડિયમલરેસ સલ્ફેટ ને ઝેર માનવામાં આવે છે. તે લાળ ગ્રંથિને સુકવી દે છે એટલા માટે દુનિયા માં જે પણ સેન્સેબલ ડોક્ટર પાસેથી દાંતના ડેન્ટિસ્ટ તે બધા જ દબાણ કરે છે કે બ્રશ ઉપર ક્યારેય પેસ્ટ ન લગાડવી જોઈએ.

તો મિત્રો બધી વાતોનો ઈલાજ લાળ કરે શકે છે. અને આ લાળ ને ક્યારેય ઓછી ન થવા દેશો. એટલા માટે જયારે પણ ઉઠો સૌથી પહેલા પાણી પીઓ કેમ કે લાળ નું પ્રમાણ વધુમાં વધુ તમારી અંદર જાય.

Post a Comment

और नया पुराने
close